કોરોના વેક્સિન લેવાથી નપુંસકતા આવી જાય છે ? માતા-પિતા નથી બની શકાતું ? પ્રેગનન્ટ મહિલાઓએ રસી લેવી જોઈએ ?

Continues below advertisement

કોરોના સામે વરદાન અને જીવતદાન સમાન કોરોના વેક્સીન છે. કોરોનાનો કહેર લોકો માટે ઘાતક બન્યો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ આ કહેરમાંથી કોઈ બચાવી શકે તો તે છે એકમાત્ર વેક્સીન..દેશમાં પૂરજોશમાં વેક્સીનેશન ચાલી રહ્યું છે ત્યારે સમજવું પડશે કે વેક્સીન એજ સત્ય છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram