સકારાત્મક વિચારસરણીથી કેવી રીતે દૂર કરશો કોરોનાનો ડર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 May 2021 02:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના મહામારીમાં માનસિક સ્વાસ્થ્ય અગત્યનું છે. ડિપ્રેશનથી શરમ અનુભવે છે. જે વિચારીએ તે આપણી સાથે બને છે. દરરોજ ઉઠીને વિચારો કે તમે મજબૂત છો. તમે પણ સકારાત્મક બનો.