ઓક્સિજન પર રહેલા દર્દીમાં આ કારણે રહે છે મ્યુકોમાઇકોસિસ બીમારીનું જોખમ

Continues below advertisement

કોવિડ 19ના સાજા થયેલા કેટલાક દર્દીમાં મ્યુકોમાઇકોસિસની બીમારી હાલ ઘેરી રહી છે.  આ એક ફંગલ ઇન્ફેકશન છે અને તે કોઇને પણ થઇ શકે છે. જો કે સામાન્ય રીતે આપણી ઇમ્યૂનિટી ફંગસ સામે લડવા માટે ખૂબ જ સક્ષમ હોય છે. તેથી આ બીમારી નથી થતી.  જેમની ઇમ્યૂનિટી લો હોય તેના શરીર પર તે વધું ઝડપથી અટેક કરે છે અને  ફેલાય છે. ફંગસ બ્રેઇન સુધી પહોંચી જતાં દર્દીનું મૃત્યુ  પણ બની શકે છે. જો કે આ ખૂબ જ રેર બીમારી છે. જે જૂજ કેસમાં જ જોવા મળે છે.  હાલ કોવિડના પેશન્ટમાં વધુ જોવા મળી રહી છે. તો અહીં એ સમજવું પણ જરૂરી છે કે આખરે ક્યાં કારણથી કોવિડના રિકવર પેશન્ટને મ્યુકોરમાઇકોસિસ ઘેરી રહી છે. શું તેનું કારણ કોવિડ વાયરસ છે?  કે પછી  સ્ટીરોઇડ છે કે  કોવિડ દરમિયાન અપાતો ઓક્સિજ છે?. જાણીએ કોવિડના દર્દીમાં આખરે કયા કારણે આ  આ બીમારી જોવા મળી રહી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram