યોગ ભગાવે રોગઃ કફ અને શરદીથી છૂટકારો મેળવવા માટે કરો આટલું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 08:01 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકફ, શરદી, અસ્થમા, એલર્જી, ખાંસીથી ઘણા લોકો પીડાય છે. આ તમામ માટે ધૂમ ચિકિત્સા લાભકારી છે. જેમાં મુલેઠી અને ગાયનું ઘી રાહતદાયી છે. નસ્યથી શરદી અને કફથી છૂટકારો મળે છે.