યોગ ભગાવે રોગઃ કોરોના થયા બાદ સાંધાના દુખાવાની તકલીફ કેવી રીતે કરશો દૂર

Continues below advertisement

કોરોનાથી સાંધાના દુખાવાની સમસ્યા છે. લોહીમાં ગઠ્ઠા થવાની પણ સમસ્યા છે. અલેવિરા, મેથીનો પ્રયોગ કરવો. એલોવિરાના પલ્પની બનાવો ખીર. એલવિરા, ગળાનો જ્યૂસ લાભકારી છે. આર્થરાઈટિસ માટે પણ લાભકારી છે. ખજૂર, એલવિરા, ગળો લેવો. ગોખરૂનુ પાણી પણ ફાયદાકારક છે. અનુલોમ વિલોમથી કોરોનામા લાભ થાય છે. સુક્ષ્મ વ્યાયામ અને પ્રાણાયામ કરો.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram