યોગ ભગાવે રોગ: ઓમકારની ધ્વનિથી એકાગ્રતા કેળવો, યોગ અને આયુર્વેદથી દરેક રોગ કરો દૂર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jun 2021 12:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓમકારની ધ્વનિથી એકાગ્રતા કેળવો. યોગ અને આયુર્વેદ અપનાવવાથી દરેક પ્રકારના રોગ દૂર થાય છે. સંકલ્પશક્તિથી દરેક પ્રકારના કેન્સર દૂર કરો. ફળો અને સૂકા મેવાનું સેવન સૌથી વધુ કારગર છે. રોજિંદા જીવનમાં પ્રાણાયામ સામેલ કરવાથી શરીર સ્વસ્થ રહે છે.