યોગ ભગાવે રોગ: આંખ, નાક અને ગળાના સોજાને ઉતારવા માટે તલનું તેલ ઉપયોગી, જુઓ અન્ય રામબાણ ઈલાજ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 09:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆંખ, નાક અને ગળાના સોજાને ઉતારવા માટે તલનું તેલ ઉપયોગી થાય છે. અનુલોમ-વિનુલોમ સ્વાસ્થય માટે કારગર છે. રોજિંદા જીવનમાં પ્રાણાયામ સામેલ કરવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. આ ઉપરાંત શ્વાસની પ્રક્રિયા પણ સરળ થયા છે.