Yog Bhagave Rog: યુરીક એસિડ વધવાની સમસ્યાથી છો પરેશાન? કયા ઉપચાર કરવાથી થશે ફાયદો

Continues below advertisement

બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. કરોડો પીડિતો માટે યોગ વિકલ્પ છે. આયુર્વેદિક ઉપાચાર અસર કરશે. યોગ્ય આહાર જરૂરી છે. ખટાશનો પ્રયોગ ટાળો. ગોખરુ,ગળો, આમળાનો ઉપયોગ કરો. પેટને નુકસાન થાય છે. અર્થરાઇટીસમાં યોગ અસરકારક છે. તડકામાં બેસી વિટામીન D મેળવો. સાંધાના દુખાવામાં તડકો રામબાણ છે. તડકામાં બેસી પ્રાણાયામ કરો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram