યોગ ભગાવે રોગ: યોગાસન અને પ્રાણાયામ તંદુરસ્ત રેહવા માટે ઔષધી સમાન, સંતુલિત આહાર શરીર માટે જરૂરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 10:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગાસન અને પ્રાણાયામએ તંદુરસ્ત રેહવા માટે ઔષધી સમાન છે. કપાલભાતી, અનુલોમ-વિનુલોમ, ભસ્ત્રિકા પ્રાણાયામને પણ રોજિંદા જીવનમાં સામેલ કરવા જોઇએ. સંતુલિત આહાર પણ શરીર માટે જરૂરી છે. યોગાભ્યાસની સાથે રમત ગમત પણ ઉપયોગી છે.