યોગ ભગાવે રોગ:ન્યુરો અને અનિંદ્રાને દૂર કરવા માટે દુધ, મખાના અને ગાયનું ઘી ઉપયોગી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Nov 2021 11:08 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનિંદ્રા હોવાના કારણે શરીરમાં વિવિધ રોગો વધી શકે છે. યાદશક્તિ કમજોર થઇ શકે છે. હૃદય રોગનું પ્રમાણ પણ વધી શકે છે. ન્યુરો અને અનિંદ્રાને દૂર કરવા માટે દુધ, મખાના અને ગાયનું ઘી ઉપયોગી છે. આ ઉપરાંત પ્રાણાયામ, યોગાસન, સૂર્યનમસ્કાર વિવિધ આસનો શરીર માટે જરૂરી છે. તો સાથે જ સંતુલિત આહાર પણ પાચનક્રિયા માટે સારો રહે છે.