યોગ ભગાવે રોગઃ સંગીત સાથે પ્રાણાયામથી મળશે પ્રસન્નતા

Continues below advertisement

યોગ ભગાવે છે બધા રોગ. કોરોના, બીપી, ડાયાબિટિસ આંખોનાં રોગ થાય છે દૂર. દરેક સમસ્યાનું થાય છે સમાધાન. આસન, પ્રાણાયામ કરો. બાળકોનો કોરોના પણ થાય દૂર. યોગથી ચરબી દૂર થાય છે. યજ્ઞ સાથે કરો યોગ. યજ્ઞથી વાતાવરણ થાય પવિત્ર છે. શાસ્ત્રોમાં યજ્ઞનો ઉલ્લેખ છે. શિલાજીત અને તુલસીનું કરો મિશ્રણ.ગળો,તુલસી અને મધનું સેવન બાળકોને આપો. બાળકોને આડઅસર નથી થતી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram