યોગ ભગાવે રોગ: થાઈરોડની તકલીફને દૂર કરવાના આયુર્વેદમાં ઉપાય. ભુજંગાસન કરવાથી મળે છે ફાયદો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Sep 2021 08:09 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથાઈરોડની (thyroid) તકલીફને દૂર કરવાના (Ayurveda) આયુર્વેદ માં છે ઉપાય. ભુજંગાસન કરવાથી ફાયદો મળે છે. જેનેટિક બીમારીઓમાં પણ રાહત મળે છે. પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, યોગાસન અને સંતુલિત આહાર જીવન માટે જરૂરી છે.