યોગ ભગાવે રોગ: તડકામાં યોગ કરવાથી કયા થાય છે ફાયદા?, જુઓ ગજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
04 Nov 2021 08:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તહેવારમાં તંદુરસ્તી જાળવવા માટે યોગાસન રોજ કરો. સંતુલિત આહારની આદત રોજિંદા જીવનમાં સામેલ કરો. તડકામાં યોગ કરવાથી વિટામિન ડીની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત અનુલોમ વિનોલમ પણ ઉપયોગી સાબિત થાય છે.