યોગ ભગાવે રોગ: આંખો માટે પણ વ્યાયામ જરૂરી, ત્રાટકથી આંખોના રોગો કરો દૂર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2021 09:59 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશરીર અને ચામડી માટે અનેક પ્રકારના યોગાભ્યાસ કર્યા હતા. પણ હવે આંખો (eyes) માટે પણ વ્યાયામ (Exercise) જરૂરી છે. ત્રાટકથી આંખોના રોગો દૂર થાય છે. ત્રાટકથી મોતિયો નથી આવતો. આંબળા અને અલોવેરાનું સેવન કરો. સૂર્યનમસ્કાર (sun salutation) કરવાથી તંદુરસ્તી સારી રહે છે.