બેકાબુ કોરોના દરમિયાન રાજ્યના આ શહેરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિર રહેશે બંધ,જુઓ વીડિયો

Continues below advertisement

બેકાબુ બની રહેલા કોરોના વચ્ચે અમદાવાદનું કાલુપુર સ્વામિનારાયણ મંદિર આજથી અનિશ્વિત સમય માટે બંધ કરાશે. સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram