રથયાત્રા માટે ખલાસીબંધુઓએ તૈયારીઓ કરી શરૂ, યાત્રામાં ભાગ લેવા શું કરવાનું રહેશે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jun 2021 05:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભગવાન જગન્નાથજી(Lord Jagannathji)ની 144 રથયાત્રા(rathyatra) નીકળશે કે નહીં તે અંગે સસ્પેન્સ છે. પરંતુ આ અંગે ખલાસી બંધુઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં 30 જેટલા ખલાસીઓએ તૈયારીઓ કરાઈ છે. રથયાત્રામાં ભાગ લેવા માટે તમામ ખલાસીઓએ વેક્સિન(vaccine) લીધાનું સર્ટિફીકેટ બતાવવું પડશે.