અમદાવાદ: ઘી કાંટા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી, કોઈ જાનહાની નહિ

Continues below advertisement

અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. મકાનમાં કોઈ રહેતું ના હતું તેના કારણે જાનહાની ટળી છે. એક સપ્તાહમાં આ બીજીવાર મકાન ધરાશાયી થયું હોવાની ઘટના બની છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram