અમદાવાદમાં સાહિલ કેમિકલ ફેક્ટરી દુર્ઘટનામાં એક પરિવારે પોતાના ત્રણ સભ્યોને ગુમાવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં સાહિલ કેમિકલ ફેક્ટરી દુર્ઘટનામાં એક પરિવારે પોતાના ત્રણ સભ્યોને ગુમાવ્યા હતા. એક જ પરિવારના એન્જેલિયા માથુર, માથુર ચાવડા, જેક્વેલિના ક્રિશ્ચિયનનું દુર્ઘટનામાં મોત થયું હતું. ત્રણેય કનિકા કાપડના ગોડાઉનમાં કામ કરતા હતા.