અમદાવાદઃ વસ્ત્રાપુર પોલીસની નવી પહેલ,  કોરોના અંગે જાગૃતિ લાવવા અભિયાન

Continues below advertisement
અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા નવરાત્રીના સંદર્ભે એક નવી પહેલ શરૂ કરી હતી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી સોસાયટીઓમાં pcr વાન દ્ધારા સ્પીકર મારફતે કોરોના જાગૃતિ અંગેની જાહેરાતો કરવામાં આવી હતી. વસ્ત્રાપુર તળાવ, હિમાલયા મોલ, માનસી સર્કલ, પકવાન ચાર રસ્તા, અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સ્પીકર લગાવવા આવ્યા છે. કોરોનાને લઈને જાગૃતિ અને ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવા માટેનું પેટ્રોલિંગ આ તમામ કામગીરી કરવામાં એક સાથે મદદ મળી રહી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram