અમદાવાદ: એરપોર્ટ પર ટેસ્ટ કે સ્ક્રીનિંગ ન થતા હોવાનો આરોપ,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ઓમીક્રોન વેરિયંટના કારણે દેશભરમાં દહેશતનો માહોલ છે. સરકારે સઘન ચેકીંગ કરવા માટે આદેશ આપ્યો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર બેદરકારી જોવા મળી હતી. કુવૈતથી અમદાવાદ આવેલા અમુસાફરોએ આરોપ લગાવ્યો છે કે અમદાવાદ એરપોર્ટ પર કોઈપણ પ્રકારના ટેસ્ટ કે સ્ક્રીનિંગ કરવામાં નથી આવતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram