Ahmedabad:મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે AMCની મેલેરિયા વિભાગની ટીમ એક્શનમાં,જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ(Ahmedabad)માં મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે વિવિધ વિસ્તારોમાં હેલ્થ વિભાગ(health department)ની કાર્યવાહી શરૂ થઈ છે. શહેરના સાત ઝોનમાં મનપાની મેલેરિયા વિભાગ(Malaria Department)ની ટીમે અલગ અલગ વિસ્તારોમાં આવેલી બાંધકામ સાઈટ પર મચ્છરોના ઉપદ્રવ અને બ્રિડિંગ મામલે તપાસ હાથ ધરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram