Ahmedabad: કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં થયો વધારો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અમદાવાદ સિવિલમાં હાલ 688 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના બેડ વધારીને 1,089 કરાયા છે.
Continues below advertisement