Ahmedabad: આજે CM ભૂપેન્દ્ર પટેલ નરોડા બ્રિજનું કરશે લોકાર્પણ, ઘર્ષણની સંભાવના
abp asmita
Updated at:
08 Jun 2022 04:00 PM (IST)
અમદાવાદમાં સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નરોડા બ્રિજનું લોકાપર્ણ કરશે. બ્રિજના નામ અંગે વિવાદ થવાની શક્યતાઓ છે.