Ahmedabad | Corona | અમદાવાદમાં કોરોનાથી એક મહિલાનું મોત, જાણો હાલ શું છે સ્થિતિ?
abp asmita
Updated at:
27 Dec 2023 07:34 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad | Corona |કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. દરિયાપુરની 82 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે. કોવિડ સિવાય અન્ય કો-મોરબીડ બીમારીઓથી દર્દી પીડિત હતા.