ગણેશોત્સવ માટે અમદાવાદ કોર્પોરેશનની તૈયારીઓ, રિવર ફ્રંટ પર બનશે 14 કુંડ

Continues below advertisement

ગણેશોત્સવ માટે અમદાવાદ કોર્પોરેશને તૈયારીઓ શરૂ કરી છે. જેને લઈને રિવર ફ્રંટના પૂર્વ અને પશ્ચિમ કિનારે 14 કુંડ બનાવવામાં આવશે. આ કુંડમાં લોકો પ્રતિમાનું વિસર્જન કરી શકશે. થોડા દિવસ બાદ તહેવાર બાબતે સરકાર કોરોના ગાઈડ લાઇન બહાર પાડશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram