અમદાવાદઃ ઘાટલોડિયામાં લૂંટના ઈરાદે દંપત્તિની તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા

Continues below advertisement

અમદાવાદના ઘાટલોડિયામાં લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે. પારસમણી સોસાયટીમાં લૂંટારુઓએ દંપતિની હત્યા કરી છે. ગળાના ભાગમાં તીક્ષ્ણ હથિયારના ઘા કરી હત્યા કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram