અમદાવાદ: GSRTCની પરીક્ષામાં પાસ થયેલા ડ્રાઈવરોની રી-ટેસ્ટ લેવાનો નિર્ણય, ઉમેદવારોમાં રોષ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2021 01:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં GSRTC ડ્રાઈવરોમાં રોષ જોવા મળ્યો છે. GSRTCની પરીક્ષામાં પાસ થયેલા ડ્રાઈવરોની રી-ટેસ્ટ લેવાના નિર્ણયથી નારાજગી જોવા મળી છે. 2019માં લેવાયેલી GSRTC ડ્રાઈવર પરીક્ષામાં 277 જેટલા ઉમેદવારો પાસ થયા હતા. પરંતુ ટેકનિકલ ખામીના કારણે ડ્રાઈવરોની રી-ટેસ્ટ લેવાનો નિર્ણય કરાયો છે.