અમદાવાદઃ સતત બીજા વર્ષે સાર્વજનિક પંડાલમાં ગણેશોત્સવ નહીં યોજાય, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Aug 2021 11:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસતત બીજા વર્ષે અમદાવાદમાં સાર્વજનિક પંડાલમાં યોજાતો ગણેશોત્સવ(Ganeshotsav) નહી યોજાય. રાજ્ય સરકારે 4 ફુટના માટીના ગણપતિનું સ્થાપન કરી પૂજા અને સ્થળ વિસર્જન માટે મંજૂરી આપી છે. પરંતુ તે માત્ર ફ્લેટ, સોસાયટી કે પોળમાં જ કરી શકાશે.