Ahmedabad | હર્ષ સંઘવીએ લીધી જગન્નાથ મંદિરની મુલાકાત અને પછી.... જુઓ વીડિયો
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગૃહ રાજ્યમંત્રી ગઈકાલે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા.. રથયાત્રાની તડામાર તૈયારીઓ વચ્ચે હર્ષ સંઘવી શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા.... શનિવારે ભગવાનની જળયાત્રા નીકળશે.... જળયાત્રામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી હાજર રહેશે... અમદાવાદમાં દર અષાઢી બીજે યોજાતી રથયાત્રાને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રા પૂર્વે યોજાતી કળશ યાત્રાને લઇને તૈયારીને આખરી ઓપ આપી દેવાઇ છે............ આ વર્ષે અષાઢી બીજે અમદાવાદ શહેરમાં 146મી રથયાત્રા યોજાશે. રથયાત્રાની દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા એટલે કળશયાત્રા યોજાશે. 108 કળશની જળયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યાં છે.
અમદાવાદમાં દર અષાઢી બીજે યોજાતી રથયાત્રાને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. રથયાત્રા પૂર્વે યોજાતી કળશ યાત્રાને લઇને તૈયારીને આખરી ઓપ આપી દેવાઇ છે.
આ વર્ષે અષાઢી બીજે અમદાવાદ શહેરમાં 146મી રથયાત્રા યોજાશે. રથયાત્રાની દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પૂર્વે જળયાત્રા એટલે કળશયાત્રા યોજાશે. 108 કળશની જળયાત્રાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યાં છે.