Ahmedabad: ગાંધીઆશ્રમના નવીનીકરણ માટે AMCની તિજોરીમાંથી કેટલી ખર્ચાશે રકમ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Jul 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)ના ગાંધીઆશ્રમ(Gandhi Ashram)ના નવીનીકરણ માટે મહાનગરપાલિકા 273 કરોડ રૂપિયા ખર્ચ કરશે. કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અમદાવાદ મહાનગર પાલિકા(Ahmedabad Municipal Corporation)ની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ થતા તેને મંજૂર કરવામાં આવી છે.