Ahmedabad: જગન્નાથજીની 144મી રથયાત્રા 3 કલાક 40 મિનીટમાં થઈ સંપન્ન, ભગવાન કેટલુ રોકાયા મોસાળમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Jul 2021 12:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા 3 કલાક 40 મિનીટમાં વિધીવત રીતે સંપન્ન થઈ ગઈ છે. દર વખતની જેમ આ વખતે ભગવાન મામાના ઘરે તો ગયા પરંતુ માત્ર 10 મીનિટ જેટલું જ તેમણે ત્યાં રોકાણ કર્યું હતું.