અમદાવાદઃ શહેરમાં વધ્યો વ્યાજખોરોનો ત્રાસ, વેપારીએ કર્યો આપઘાતનો પ્રયાસ; જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. અહીંયા એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આપઘાત કરતા પહેલા વેપારીએ એક વીડિયો બનાવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram