અમદાવાદઃ મહામારીના ભય વચ્ચે મનપાની ઘોર બેદરકારી, મુસાફરો ચેકિંગ વગર જ પ્રવેશી રહ્યા છે
abp asmita
Updated at:
23 Dec 2021 11:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓમિક્રોન અને કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે અમદાવાદ મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. બહારથી આવતા મુસાફરોનું રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગ કે ચેકિંગ કરવામાં આવી રહ્યું નથી. રેલવે સ્ટેશન પર મુસાફરોના માસ્કની પણ નોંધ લેવાતી નથી.