અમદાવાદ:એએમટીએસ, બીઆરટીએસ અને પાલિકા ઓફિસમાં વેક્સીન વિના પ્રવેશ નહિ, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Sep 2021 04:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ:એએમટીએસ, બીઆરટીએસ અને પાલિકા ઓફિસમાં રસીકરણ વગર કોઈને પ્રવેશ નહિ મળે. 18થી ઉપરના લોકોએ રસીકરણન સર્ટિફિકેટની સોફ્ટ અથવા હાર્ડ કોપી સાથે રાખવાની રહેશે. 17 સપ્ટેબરે એએમસી કમિશનરે નો વેક્સીન નો એન્ટ્રીની જાહેરાત કરી હતી.