અમદાવાદમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઇને અમદાવાદ પોલીસે શું કરી મોટી જાહેરાત?

Continues below advertisement
કોરોના કાળ અને નાઈટ કર્ફ્યૂના કારણે અમદાવાદમાં 31 ડિસેંબરની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.  31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે મોટું એલાન કર્યું છે. 31મી ડિસેમ્બરે પણ રાતના નવ વાગ્યા બાદ કર્ફ્યૂ અમલી રહેશે. સૂચના છતા પણ જો કોઈ ઉજવણી કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram