અમદાવાદઃ શહેરમાં રોગચાળો બેકાબુ, કયા રોગના કેટલા નોંધાયા કેસ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Sep 2021 10:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad) શહેરમાં હજુ પણ રોગચાળો બેકાબુ છે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતના પાંચ દિવસમાં જ મેલેરિયા અને ડેન્ગ્યૂ સાથે ચિકનગુનીયાના કેસમાં પણ વધારો થયો છે. ડેન્ગ્યુના18 અને ચિકનગુનીયાના 20 કેસ નોંધાયા છે.