અમદાવાદઃ દિવાળી બાદ શહેરમાં પ્રદુષણમાં થયો વધારો, સરેરાશ પ્રદુષણનો આંક ક્યાં પહોંચ્યો?

Continues below advertisement

દિવાળી બાદ અમદાવાદ શહેરમાં પ્રદુષણમાં વધારો થયો છે. શહેરમાં સરેરાશ પ્રદુષણનો આંક 232 પર પહોંચી ચુક્યો છે. પિરાણા વિસ્તારનો AQI 308 પર પહોંચ્યો છે. રાયખડ અને ચાંદખેડાનો AQI 211 પર પહોંચ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram