Ahmedabad: ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અંગે શું કહ્યું મંદિરના ટ્રસ્ટીએ?,જુઓ વીડિયો

Continues below advertisement

ભગવાન જગન્નાથની રથયાત્રા(Lord Jagannath's Rathyatra) અને જળયાત્રા આ વર્ષે નીકળશે. એવામાં જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા(Mahendra jha)એ અરજી કરી કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા કાઢવાની તૈયારી બતાવી છે.તેમણે કહ્યું કે, રથયાત્રામાં સરકારના આદેશ પ્રમાણે ચાલીશું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram