અમદાવાદઃ સી-પ્લેનના ઉડાનને લઇને આવ્યા મોટા સમાચાર, જાણો ક્યારે થશે સી-પ્લેનનું ટ્રાયલ

Continues below advertisement
અમદાવાદમાં સી પ્લેનને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 26 અથવા 27 તારીખે સી પ્લેનનું ટ્રાયલ થશે. વડાપ્રધાન મોદી પહેલા અમદાવાદ આવશે કે નર્મદા તેનું આયોજન PMOમાંથી મળ્યા બાદ નક્કી થશે. સી પ્લેનના ઉદ્ઘાટન બાદ નાગરિકો ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવશે. માલદીવથી સ્પાઈસ જેટમાં સી પ્લેન લાવવામાં આવશે.. સી પ્લેનમાં 12 પેસેજરો બેસી શકશે. અને જો વધારે માંગ હશે તો આગામી દિવસોમાં 10 બીજા સી પ્લેન આ રૂટ પર લવાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram