અમદાવાદઃ તળાવની ગંદકી મુદ્દે HCએ કોર્પોરેશનને શું આપ્યા નિર્દેશ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 06:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં તળાવની ગંદકી મુદ્દે હાઈકોર્ટે કોર્પોરેશનને નિર્દેશ અને સૂચન આપ્યા છે. તળાવની ગંદકીની સફાઈ મુદ્દે કોર્પોરેશન કાર્યવાહી કરે, સાથે જ આસપાસના કચરાનો પણ નિકાલ કરવા માટે હાઈકોર્ટે કહ્યું છે.