અમદાવાદઃ દેશના 75માં સ્વતંત્રતા પર્વ પર હાઈકોર્ટના વકીલોનો શું છે મત?,જુઓ વીડિયો

Continues below advertisement

દેશમાં શિક્ષણ પદ્ધતિમાં 75 વર્ષ બાદ પણ સુધારા વધારા કરી શક્યા નથી. પછાત વર્ગો હજુ સારી પરિસ્થિતિમાં નથી આવ્યા જે હજું પણ એક ગુલામી જ છે. સમાજમાં સમાનતા જળવાય તે પણ ખુબ જ જરૂરી છે.  આ સાથે જ માનસિકતા બદલવાની જરૂર છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram