અમદાવાદઃ ફ્લાવર શો અંગે AMCની રિક્રીએશન કમિટિએ શું કર્યો નિર્ણય?,જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
02 Dec 2021 09:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં 1લીથી 14મી જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરાશે. અમદાવાદ મનપાની રિક્રીએશન કમિટિમાં આ અંગેનો નિર્ણય લેવાયો છે. જેના માટે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.