અમદાવાદ એરપોર્ટમાં RTPCR ટેસ્ટની કરાઇ વ્યવસ્થા, વિદેશ જતા મુસાફરોને રાહત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જેના કારણે ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જે મુસાફરો મુસાફરી કરતા હોય તેમને રાહત મળશે. આ ટેસ્ટનો રિપોર્ટ ચારથી પાંચ કલાકમાં આવી જશે