અમદાવાદમાં આજથી BAPS સ્વામિનારાયણ મંદિર ખુલ્લું, કોરોના ગાઈડ લાઇન હેઠળ ભક્તો કરશે દર્શન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2021 10:55 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં આજથી BAPS સ્વામિનારાયણ મંદિર ખુલ્લું મુકાયું છે. કોરોના ગાઈડ લાઇન હેઠળ ભક્તોને ભગવાનના દર્શન કરવાનો લહવો મળશે. કોરોના સંક્રમણ વધતાં મંદિર બંધ કરાયું હતું. જે આજે ફરી ભક્તો માટે ખોલવામાં આવશે.