માંડવિયાની શાળા મુલાકાત પર ભરતસિંહ સોલંકીનો કટાક્ષ, કહ્યુ- સરકારે શાળા ન બનાવી, જાળવણી પણ ના કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2021 07:09 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય મંત્રી મનસુખ માંડાવીયાએ વતનમાં આજે પોતાની શાળાની મુલાકાત લીધી હતી. ત્યારની એક તસ્વીર ટ્વિટ કરીને ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. ભરતસિંહે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપે પોતાનાં શાસનમાં શાળા - કોલેજો બનાવી નથી, પરંતુ કોંગ્રેસે જે શાળા અને કોલેજો બનાવી તેની જાળવણી પણ કરી શક્યા નથી.