રસીકરણ મહાઅભિયાનનું સૂરસુરિયુ, ચાર દિવસથી અમદાવાદમાં વેક્સિનની અછત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jun 2021 04:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં કોરોના રસીકરણ મહાઅભિયાનનું સૂરસુરિયુ થઇ ગયું હતું. અમદાવાદમાં છેલ્લા ચાર દિવસથી કોરોના વેક્સિનની અછત છે. લોકો રસી લેવા માટે સેન્ટર પર જઇ રહ્યા છે પરંતુ રસીના ડોઝ ન હોવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.