Ahmedabad: શહેરના આ પ્રાચીન મંદિરમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ રામનવમીની કરાઈ ઉજવણી, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના પ્રાચીન કાલારામ મંદિરમાં રામનવમીના પર્વ નીમિતે કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને ઉજવણી કરવામાં આવી છે. અહીં ખુબ જ સાદગી અને ભક્તિમય વાતાવરણમાં અહીં આ પર્વની ઉજવણી કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram