અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. દિવાળી બાદ આરોગ્ય વિભાગની 4 ટિમો રેલવે સ્ટેશન પર ચેકીંગ કરવા રાખી હતી. જે વધારીને હવે 9 કરવામાં આવી છે. બહારથી આવતા યાત્રીઓ માટે એક ટિમ RTPCR કરશે તો બીજી ટિમ એન્ટિજન ટેસ્ટ કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram