અમદાવાદમાં કર્ફ્યુુ લાદવાની જાહેરાત બાદ જમાલપુરમાં લોકો શાકભાજી ખરીદી માટે ઉમટી પડ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદમાં કર્ફ્યુુ લાદવાની જાહેરાત બાદ જમાલપુરમાં લોકો શાકભાજી ખરીદી માટે ઉમટી પડ્યા હતા. તે દરમિયાન શાકભાજીના વિક્રેતાઓ અને ગ્રાહકો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં આજે(શુક્રવારે) રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે.