અમદાવાદ મનપાના પૂર્વ કમિશનર અને IAS અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન, જુઓ વીડિયો

Continues below advertisement

AMC પૂર્વ કમિશનર અને આઇએએસ અધિકારી ગુરુપ્રસાદ મહાપાત્રાનું નિધન થયું છે. મહાપાત્રા 199 થી 2002 સુધી સુરત મનપાના પણ કમિશ્નર રહી ચુક્યા હતા. ગુરૂપ્રસાદ મહાપાત્રા કેન્દ્રમાં એરપોર્ટ ઓથોરિટીના ચેરમેન રહી ચૂક્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram